Skip to main content

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને NIIT, JEE, GUJCET, PMT ની પરીક્ષાની માટે કોચિંગ


ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને NIIT, JEE, GUJCET, PMT ની પરીક્ષાની માટે કોચિંગ




→ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહના સારા ગુણ સાથેપાસ થયેલ વિદ્યાર્થીઓને મેડીકલ, એન્જીનિયરીંગના પ્રવેશ માટેની વિદ્યાર્થીઓને NIIT, JEE ,GUJCAT, PMT ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ પેટે સહાય આપવા માટેની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના

→ ધોરણ -૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ ગુણ ધરાવતા તેમજ ૮૦ ટકાથી વધુ ગુણ મેળવેલહોય તેવા આર્થિક રીતે પછાતવર્ગની કન્‍યાઓ કે જેમનાં પિતા/વાલીઓની વાર્ષિક આવક રૂ.૪.૫૦ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને તા. ૦૬/૦૮/૨૦૧૪ અને તા. ૨૯/૧૦/૨૦૧૪ ના સરકારશ્રીના ઠરાવની જોગવાઇને આધિન વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦/- કોચીંગ સહાય આપવાની યોજના વર્ષ ૨૦૧૫-૧૬ થી અમલમાં મૂકેલ છે.

→ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે આવક મર્યાદા નથી.

→ આર્થિક રીતે પછાત વર્ગ ની કન્‍યાઓ માટે આવક મર્યાદા રૂ. ૪.૫૦ લાખ છે.

Popular posts from this blog

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના → સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ કન્યાઓને ધોરણ 9 માં મફત સાઈકલ આપવામાં આવે છે. → અનુસુચિત જાતિ માટે સાઈકલ યોજના : સરસ્વતી સાધના યોજના → અનુસુચિત જન જાતિ સાઈકલ યોજના માટે : વિદ્યા સાધના યોજના આવક મર્યાદા → ગ્રામ્ય વિસ્તારમાં : રૂપિયા 120000 → શહેરી વિસ્તારમાં : રૂપિયા 150000

Plain region of Central Gujarat | મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ

મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ → મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ ગુજરાતનાં હરિયાળા બગીચા તરીકે જાણીતો છે . → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું છે. → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતના મેદાનો મુખ્યત્વે લોએસની કાળી માટી અને પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સુવિધા હોવાના કારણે આ વિસ્તાર હરિયાળા બન્યા છે. → મધ્ય ગુજરાતનું મેદાન અમદાવાદથી ભરૂચ સુધી ફેલયેલું છે. → મધ્ય ગુજરાતનાં મેદાનને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. → સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન) : Read / View શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન ) : Read / View નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કા

Digish Maheta | દિગીશ મહેતા