Skip to main content

Depository grounds | નિક્ષેપણનાં મેદાનો

નિક્ષેપણનાં મેદાનો



→ ગતિશીલ બળો નદી, હિમનદી તથા પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે. તેઓ પોતાની સાથે લાવેલો વહાણબોજ ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો થતાં નિક્ષેપણ કરે છે આમ નિક્ષેપણનાં મેદનોની રચના થાય છે.


→ નિક્ષેપણનાં મેદનોમાં ભારતમાં આવેલ ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી નદીઓએ મુખ-ત્રિકોણ મેદાન બનાવેલો છે.


→ પંખાકાર મેદાન : નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે તેની ખીણ નજીક કાંકરા, ખડકટુકડા, રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. આવાં મેદાનના તેના વિશિષ્ટ આકારને કારણે તેને પંખાકાર મેદાન કહે છે.


→ મુખ ત્રિકોણ મેદાન : નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે ધીમા વેગને કારણે તેના મુખ આગળ પુષ્કળ કાંપ ઠલવાતાં ત્યાં જે મેદાનનું નિર્માણ થાય છે તેને મુખ-ત્રિકોણ મેદાન અથવા ડેલ્ટાનું મેદાન કહે છે.


→ લોએસનું મેદાન : પવન ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહનબોજ કોઈ અવરોધ આવતાં અથવા પવનો વેગ ધીમો પડતાં તેનું નિક્ષેપણ થવાના પરિણામે જે મેદાન બને છે તેને લોએસનું મેદાન કહે છે.


→ લોએસ મેદાનનું ઉત્તમ ઉદાહરણ ચીનમાં પીળી માટીનું મેદાન.


Popular posts from this blog

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના → સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ કન્યાઓને ધોરણ 9 માં મફત સાઈકલ આપવામાં આવે છે. → અનુસુચિત જાતિ માટે સાઈકલ યોજના : સરસ્વતી સાધના યોજના → અનુસુચિત જન જાતિ સાઈકલ યોજના માટે : વિદ્યા સાધના યોજના આવક મર્યાદા → ગ્રામ્ય વિસ્તારમાં : રૂપિયા 120000 → શહેરી વિસ્તારમાં : રૂપિયા 150000

Plain region of Central Gujarat | મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ

મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ → મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ ગુજરાતનાં હરિયાળા બગીચા તરીકે જાણીતો છે . → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું છે. → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતના મેદાનો મુખ્યત્વે લોએસની કાળી માટી અને પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સુવિધા હોવાના કારણે આ વિસ્તાર હરિયાળા બન્યા છે. → મધ્ય ગુજરાતનું મેદાન અમદાવાદથી ભરૂચ સુધી ફેલયેલું છે. → મધ્ય ગુજરાતનાં મેદાનને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. → સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન) : Read / View શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન ) : Read / View નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કા

Digish Maheta | દિગીશ મહેતા